Saturday, March 2

           સરકારી વિનયન અને વાણિજય કૉલેજ, પડધરીમાં તારીખ ૦૨/૦૩/૨૦૧૯ના રોજ એન.એન.એસ.ના વિધાર્થીઓ દ્વારા રેગ્યુલર પ્રવૃતિના ભાગ અન્વયે કોલેજ કેમ્પસ અને બગીચાની માવજત તથા સ્વચ્છતા અંગેની કામગીરી કરવામાં આવી હતી  જેમા એન.એન.એસ.ના સ્વયંસેવક ભાઇઓ તથા બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં એન.એન.એસ. સમિતિના તમામ સભ્યો અને કોલેજનો તમામ સ્ટાફ આ પ્રવૃત્તિમા ભાગીદાર બન્યો હતા.જેનુ આયોજન આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ એન.એન.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ. ડી.આર.પરમાર દ્વારા કરવામાં આવ્યું હતુ.